અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી; કોઇનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી ! અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી; ઘડીઓ આ જુદાઇની અને તે પણ જવાનીમાં ? મને કંઇ વાત તો કરવી હતી અલગારી મન મારા, ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે ? કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી ? મઝાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને, હવે મિત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે ‘ઘાયલ’ |
Saturday, May 12, 2007
Posted by
Maulik's Blog
at
11:38 AM
Labels: અમૃત 'ઘાયલ'