સતત ઝંખ્યા કરે છે રાતદિન મારું હ્રદય તમને, હું તમને સાથ દેવા એટલા માટે જ આવ્યો છું, મહોબ્બતમાં મને મારો જ આ સદગુણ નથી ગમતો, મને એથી જ કંઇએ દુઃખ નથી મારા પરાજયનું, જગતમાંથી હવે હું જાઉં છું સર્વસ્વ છોડીને, જીવનને જીવવાની તો કદી નવરાશ પણ નહોતી, |
Gujarati sahitya Collected from Net (Poems, Ghazals, Articles)
સતત ઝંખ્યા કરે છે રાતદિન મારું હ્રદય તમને, હું તમને સાથ દેવા એટલા માટે જ આવ્યો છું, મહોબ્બતમાં મને મારો જ આ સદગુણ નથી ગમતો, મને એથી જ કંઇએ દુઃખ નથી મારા પરાજયનું, જગતમાંથી હવે હું જાઉં છું સર્વસ્વ છોડીને, જીવનને જીવવાની તો કદી નવરાશ પણ નહોતી, |
Powered by Blogger. DownRight Blogger Theme v1.4 created by (© 2007) Thur Broeders